કેન્દ્ર સરકાર દ્રારા ધો .12 ના પરિણામ માટે ફોર્મ્યુલા જાહેર કરાયા બાદ ગુજરાત સરકારની સૂચનાથી ગુજરાત બોર્ડે પણ ફોર્મ્યુલા જાહેર કરી દીધી છે પરંતુ આ રિઝલ્ટથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તક અપાશે કે કે નહી તે બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.ઉપરાંત ધો .12 ના પરિણામ માટેની પેટર્નમાં ધો .10 ના વિષયો સાથે 12 સાયન્સના વિષયોને કયા જુથ પ્રમાણે કેટલા માર્કસથી ગણવા તે મોટી મુંઝવણ છે .- સા.પ્ર.રિપિટરની લેવાશે પરીક્ષા.આગામી 15 મી જૂલાઇથી લેવાશે પરીક્ષા .
0 ટિપ્પણીઓ