આજે પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા રાજુલા માં નવા બની રહેલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર (નિઃશુલ્ક હોસ્પિટલ) ની મુલાકાતે પધાર્યા અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું કે દર્દીનારાયણ ની સેવા માટે આ ભગીરથ કાર્ય છે. અગાઉ પૂ ભાઈ શ્રી એ આ કાર્ય માટે અગિયાર લાખ નું દાન પણ જાહેર કરેલ છે….

આ મુલાકાત દરમિયાન માનવમંદિર સાવરકુંડલા થી પૂ ભક્તિરામ બાપુ પણ પધાર્યા.
બંને મહાપુરુષો નું અમો સૌ ટ્રસ્ટીશ્રી ઓ એ સ્વાગત કર્યું અને આશિર્વાદ મેળવ્યા….