Subscribe Us

આહીર કેરિયર એકેડેમી જુનાગઢ દ્વારા સેમિનાર નું આયોજન કરવામાં આવેલ

આજ રોજ આહીર કેરિયર એકેડેમી જુનાગઢ ખાતે એક સેમિનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં motivation speach માટે વક્તાઓ દ્વારા આગામી પરીક્ષાઓ સંદર્ભે વિદ્યાર્થી મિત્રો ને આગળ વધવા માટે ની સુચનાઓ આપી અને જીવન માં જો આપે કોઈ પરીક્ષા પાસ કરવી હોય તો એના માટે પહેલા તો social media ને આપણા થી દુર લઈ જવી જરૂરી છે બાકી આ શક્ય નથી
આ સેમિનાર માં જુનાગઢ જિલ્લા આહીર એકતા મંચના મહામંત્રી Ahir Ravi Jakhotra જૂનાગઢ મહાનગર પાલિકાના ના પૂર્વ ડેપ્યુટી કમિશનર NANDANIYA SIR વેરાવળ ના તાલુકા વિકાસ અધિકારીશ્રી J.M.Kalsariya sir તેમજ પ્રોફેસર SUNIL DER SIR તેમજ આહીર કેરિયર એકેડેમી ના સંચાલક મહેશભાઈ આહીર તેમજ એમની ટીમ હાજર રહી હતી

દિનેશ કલસરિયા, રાજુલા


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ