Subscribe Us

આહીર એકતા મંચ રાજુલા તાલુકાની બેઠક મળી

આજ રોજ આહિર એકતા મંચ રાજુલા તાલુકા ની બેઠક મળી હતી જેમાં આહિર એકતા મંચ ના સલાહકાર સમિતિના ઉપ-પ્રમુખ અતુલ ભાઈ સોરઠીયા, રાજુલા તાલુકા પ્રમુખ દિનેશભાઈ કલસરિયા, નિલેશભાઈ કલસરિયા, રાજુલા તાલુકા ઉપપ્રમુખ સામત ભાઈ વાઘ, દેવાયતભાઈ, નનાભાઈ, કનુભાઈ તેમજ રાષ્ટ્રપ્રેમી મિત્રો હાજર રહ્યા હતા.
અર્જુનભાઈ આંબલીયા દિલ્હીના જંતર-મંતર ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતા અને આહીર રેજીમેન્ટ માંગ સાથે છેલ્લા ૬૫ દિવસથી ધરણા પર બેઠા હોય તો તેના સમર્થનમાં શું કરી શકાય અને આ આ માર્ગ પર સરકાર કેવી રીતે સારો પ્રતિસાદ મળે તે માટે યોગ્ય વિચારણા કરવામાં આવી હતી.

દિનેશ કલસરિયા, રાજુલા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ