આ કોરોના મહામારી માં ઓક્સિજન ની જરુરીયાત વાળા લોકો ને આ લાભ મળી રહે અને સારવાર મળી રહે તેવા આશયથી આ કેન્દ્ર નો શુભારંભ કરવામાં આવ્યો
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મહેશભાઈ કસવાલા તથા દિપકભાઈ માલાણી (ચેરમેન શ્રી માર્કેટીંગ યાર્ડ - સાવરકુંડલા) , પ્રફુલ્લ ભાઈ વેકરીયા (કારોબારી ચેરમેન - તાલુકા પંચાયત - સાવરકુંડલા), તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિદાદા અને શાળા ના આચાર્ય તેમજ સૌ શિક્ષકગણ હાજર રહ્યા હતા.
આ લાભ લેવા માંગતા દર્દી એ ડોક્ટર નો ઓક્સિજન ની જરૂર અંગે નો અભિપ્રાય તથા જરુરી દસ્તાવેજ તેમજ સરપંચ શ્રી નો અભિપ્રાય આપવાનો રહેશે
0 ટિપ્પણીઓ